અમુક અથવા તો મોટા ભાગના લોકો માણસને જેટલું મહત્વ,માન.સન્માન,પ્રેમ નથી આપતા તેટલું મહત્વ તેવો ખાલી ભગવાનની બનેલી એક પથ્થરની મૂર્તિને આપતા હોય છે,આજના લોકો માણસ પ્રિય હોવાને બદલે પથ્થર પ્રિય વધુ હોય તેમ લાગે છે....
તમે ઘણી વખત જોયું હશે કે તમે અથવા તો બીજા કોઈ વ્યક્તિ જયારે રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે ત્યાં રસ્તાની બાજુમાં મંદિર આવે અથવા તો કોઈ ભગવાનની મૂર્તિ જોવા મળે ત્યારે અમુક લોકો મસ્તક નમાવે,વંદન કરે પણ જો કોઈ વૃદ્ધ વ્યક્તિ સામે મળે તો તેને ક્યારેય મસ્તક નમાવતા નથી,વંદન કરતા નથી. ચાલુ બધું ગજબ જેવું લાગે છે
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો