-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શુક્રવાર, 30 જાન્યુઆરી, 2015

“ મહાત્મા “

              એક દેશ-વિદેશમાં પ્રખ્યાત થયેલા મહત્મા હતા.તેની ખ્યાતી બધે ફેલાવવાનું કારણ એ હતું કે તે ધર્મ અને ભગવાન વિષે એક નક્કર અભિપ્રાય આપતા.મહાત્માના કહેવા પ્રમાણે : “ દરેક ભગવાન અને ધર્મ એક છે,જેમ દેશ બદલે તેમ ભગવાનનો વેશ પણ બદલે છે, જેમ પાણી એક હોવા છતાં તેના ઘણા નામ છે તેમ ભગવાન એક હોવા છતાં તેના ઘણા નામ છે.
પણ જયારે તેનો પરમ શિષ્યો તેને કહેતા ને કે : “ ચાલોને ગુરુજી ,આપણે હિંદુ ધર્મના ભગવાનના દર્શન કરવા જઈએ”
            ત્યારે મહાત્મા ફક્ત આટલોજ જવાબ આપતા: “ તેના ભગવાન કરતા આપણા ભગવાન ધણા મોટા છે, તેના ફક્ત મંદિરો જ મોટા છે બાકી ભગવાન તો આપણા જ મોટા છે, આથી ક્યાય જવાની જરૂર નથી સમજ્યો “

BE HAPPY YAR

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets