" બધા લોકોને ખબર છે કે જેવું કરો તેવું ભરવાનું રહેશે.સારું કરો તો સારું અને ખરાબ કરો તો ખરાબ છતાં લોકો તેના પર વિશ્વાસ ન હોય તેમ દિન-પ્રતિદિન સારું કરવાને બદલે ખરાબ જ કરતા રહે છે,એમ લાગે છે કે માણસ અત્યારે ભગવાન કરતા પણ શક્તિશાળી અને બુદ્ધિશાળી થઇ ગયો છે...
" પાપની કમાણી નરકમાં અને હોસ્પિટલમાં સમાણી " હાહાહ
be happy yaar
" પાપની કમાણી નરકમાં અને હોસ્પિટલમાં સમાણી " હાહાહ
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો