-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

સોમવાર, 20 જુલાઈ, 2015

મારા વિચારો







         " હે મનુષ્ય .જો કોઈ તારા સબંધિત અથવા તો કુટુંબી લોકો મૃત્યુના મહેમાન બને તો તેની પાછળ તું રડીશ નહી,કારણ કે જે મૃત્યુ પામનાર વ્યક્તિ પાછળ રડનાર લોકોને કારણે તેની આત્માને શાંતિ મળતી નથી,અને આમપણ તુ પણ એક દિવસ આ દુનિયા છોડીને એકલો જતો રહીશ,તારી પાછળ પણ જો કોઈ રડશે તો તારી આત્માને શાંતિ મળશે નહી.માટે જેમ કોઈ જન્મે છે ત્યારે આપણે તેનો સહર્ષ સ્વીકાર કરીએ છીએ તેમ જેમ કોઈ મૃત્યુ પામે તેનો પણ સહર્ષ સ્વીકાર કરવો જોઈએ.તેના આત્માને દુખ ના પહોસે તે માટે કોઇપણ પ્રકારનો શોક કરવો જોઈએ...એમ હું નથી કહેતો પણ એક ગોરબાપા કહેતે હતા......




         " માણસ જેમ કોઈના જન્મને હળવાશથી થી લઇ શકે છે તેમ તેવો કોઈનું મૃત્યુને હળવાશથી લઇ શકતા નથી.કોઈના જન્મ પર તેવો સુખી થાય છે અને બધાને મીઠાઈઓ બાટે છે અને કોઈના મૃત્યુ પર તેવો દુખી થાય છે અને બધાને શોક બાટે છે .....




be happy yaar



  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets