-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શુક્રવાર, 24 જુલાઈ, 2015

મારા વિચારો,

   

       " સીતા અને દ્રૌપદી જેવી સ્ત્રીને હેરાન-પરેશાન કરો તો તમે ભલે ગમે તેટલા તાકાતવાન હોય,પૈસાદાર હોય અને શક્તિશાળી હોય તો પણ તમને તેની સજા બહુ ભયાનક મળે છે અને તેની હાલત પણ લંકેશ્વર રાવણ જેવી થાય છે.રાવણ શક્તિશાળી હતો,બધી વિદ્યામાં પારંગત હોવા છતાં અંતે તો તેનું પણ કરુણ અંત આવ્યું અને તેના કુળનો પણ નાશ થયો. "




        " કોઈપણ પવિત્ર સ્ત્રીને હેરાન-પરેશાન કરવાથી તે માણસ નું તો મોત આવે છે સાથે સાથે તેના કુળનું પણ મોત આવી જાય છે "







be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets