-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

બુધવાર, 22 જુલાઈ, 2015

મારા વિચારો,

  

" લોકો કોઈને સફેદ કપડામાં અથવા તો ભગવા કપડામાં જોવે એટલે તેના પ્રત્યે તેને દયાભાવ આવી જાય.તેના પ્રત્યે તેને પ્રેમ થઇ જાય અથવા તો ભગવા કપડા વાળા જે પણ કામ કરે તે બધા સારા કામ કરતા હોય તેવો તેને વિશ્વાસ હોય છે.પણ ખરેખર આ સફેદ અને ભગવા કપડા વાળા જેટલા કુંડાળા કરતા હશે તેટલા કોઈ બીજા ખરાબ કામ કરતા હશે..... ખબર નથી પડતી કે લોકોને ભગવા કપડામાં જે વ્યક્તિ છે તેમાં તેને સંતના.બાબાના જ કેમ દર્શન થતા હશે.કેમ કોઈને પાંખડી,ધુતારા દર્શન થતા નહી''
" ભગવા કપડા વાળા દરેક સંત હોતા નથી અને સફેદ કપડાવાળા દરેક રાજકારણી પણ હોતા નથી.કેટલાક ન સમજી શકાય તેવા પણ ચહેરા તેમાં છુપાયેલા હોય છે....
કહેવાય છે કે કળયુગમાં પાંખડીની વધુ પૂજા થશે જયારે સાચા સંતોને ઠોકર અને અપશબ્દ ખાવાનો જ વારો આવશે///


be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets