-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શુક્રવાર, 31 જુલાઈ, 2015

અન્ય સાહિત્ય,



         " અમુક જ્ઞાતિમાં ખાસ કરીને મોટા લોકો ખાલી પોતાના સમાજમાં મોટા મંદિરો બનાવીએ,સમાજ વાડી બનાવીએ દિયે,અને શાળા-કોલેજે બનાવીએ એટલે તેવા લોકો એમ માનવા લાગે છે અમે બધા જ્ઞાતિના મુખ્ય લોકો સમાજની જોરદાર સેવા કરીએ છીએ,સમાજ અમારે લીધે જ આગળ છે.અને હા આ બધું બનાવવા પાછળ કારણ એ હોય છે,કે તેમાં બધાયમાં તેને આવક થાય છે,આવા લોકો એવું જ સર્જન કરે છે જેમાં તેને ફાયદો થાય બાકી ખોટ જાય તેવો ધંધો કોઈ કરવા તૈયાર નથી.

         " આવા લોકો માટે આમ કહેવું પડે....


          " માનવ સેવા એજ પ્રભુ સેવાને બદલે સમાજ સેવા એજ પ્રભુ સેવા "



          " કદાચ આવા લોકો સમાજની સેવા ના કરે તો કઈ નહી પણ તેવો બધા ખાલી એક એક ગૌશાળા બનાવી નાખે તો પણ સેવા કહેવાય,પણ સેવાને નામે મેવા મેળવવા હોય તેને કોણ સમજાવે..

be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets