-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શનિવાર, 11 જુલાઈ, 2015

મારા વિચારો,

    " લોકો જેમ જેમ ટુકા કપડા-વસ્ત્રો  પહેવારવા લાગ્યા છે તેમ તેમ તેવો વ્યહાર ,વર્તન અને વાણી પણ ટુકી કરવા લાગ્યા છે.અને ક્યારેક તો  તેવો પોતાની જિંદગી પણ આત્મહત્યા કરીને ટુકી કરવા લાગ્યા છે.આજના લોકો જય શ્રી કૃષ્ણ કહેવાને બદલે હવે ખાલી તેવો jsk કહેવા લાગ્યા છે.અને good morning અને good night કહેવાને બદલે તેવો હવે gm અને gn કહેવા લાગ્યા છે,

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets