" જે લોકો ગીતા,બાઈબલ,કુરાન,રામાયણ જેવા પવિત્ર પુસ્તકો વાંચીને,થોડુક સમજીને સુધાર્યા નહી,સમજ્યા નહી ,જેના જીવનમાં કઈ પરિવર્તન આવ્યું નહી તેવા લોકો વિદુર નીતિ,ચાણક્ય નીતિ,નીતિશતક અથવા તો જેવા તેવા મોટા ગજાના લેખકોના પુસ્તક વાંચીને શું શુધારવા,શું પરિવર્તન લાવવાના,કઈ રીતે તેવો સારા થવાના ,,,,,,,,,,,,,,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો