-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

મંગળવાર, 1 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" કેરીના ટોપલા માં એક કેરી બગડી જાય તો પૂરો ટોપલો કેરીનો ના ફેકી દેવાય,તેમ ધર્મમાં અમુક લોકો વિધર્મી જેવા કામ કરે તો ધર્મ કઈ તેવા લીધે ના છોડી દેવાય "ટોપલામાની એક કેરી ફેકી દેવી જોઈએ તેના જગ્યાએ અમુક લોકો કેરીનો ટોપલો ફેકી દેતા હોય છે,,

" પવન ( હવા ) દેખાતો નથી એટલે તેનો અર્થ એ તો થતો નથી કે દુનિયામાં પવનનું અસ્તિવ જ નથી "


BE HAPPY YAAR

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets