-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શનિવાર, 26 ડિસેમ્બર, 2015

મારા વિચારો,

         

" ક્યારેક એવું પણ બનતું હોય છે તમે કોઈ ધર્મ વિષે આડી-અવળી અને લોકોને ન સમજાય તેવી ટીકા કે ટિપ્પણી કરો તો તે લોકો તમારા પર ક્રોધે ભરાય જતા હોય છે અથવા તમારી સાથે જાણતા-અજાણતા વેરવૃતિ બાંધતા હોય છે પણ તેજ લોકો જયારે કોઈ ધાર્મિક વ્યક્તિ ખરાબ કાર્ય કરે અથવા તો સમાજમાં દાનવ વૃતિ દેખાડે ત્યારે તેના પ્રત્યે તેને એટલો બધો ગુસ્સો કે નફરત નથી આવતી હોતી,




" તમે ધર્મમાં અથવા તો આસ્તિક રહીને ખરાબ બની શકો છો પણ તમે નાસ્તિક બનીને ધર્મને અથવા તો આસ્તિકને ખરાબ ન કહી શકો તેવી લોકોની માન્યતા હોય તેમ લાગે છે "



" ક્ય્રારેક લોકોની એટલી બધી ભક્તિ જોઇને એમ લાગે કે તેને નજીકના ભવિષ્યમાં સ્વર્ગ મળી જશે ?




be happy yaar
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets