" આવી ફૂલ-ગુલાબી ઠંડીમાં પથ્થરની પ્રતિમામાં રહેલા ભગવાનને પણ ઠંડી લાગતી હશે,એટલે તેના ભક્તો અથવા પુજારી દ્વારા ભગવાનને ગરમ પોષાક પહેરાવવામાં આવતો હશે,પણ જે ભગવાનના દીકરા છે તે ઠંડી થી મરી રહ્યા હશે તેનું કોઈ ભાવ પૂછતું નહી.માણસની ભક્તિ પથ્થર પુરતી છે.બાકી તેને બીજા કોઈ સાથે લેવા દેવા ના હોય તેમ લાગે છે.
"પથ્થર અને મનુષ્ય એક બીજાનું અભિન્ન અંગ હોય તેમ લાગે છે ,મનુષ્યને લીધે પથ્થરો માટે રાજમહેલ જેવા મંદિરો બને છે અને પથ્થરોને લીધે મનુષ્ય પોતાની જાતને સુખી અને ધાર્મિક સમજે છે "
be happy yaar
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો