" એક મનમાં ઉદ્ભવેલો પ્રશ્ન "
" પોલીસ ગુનેગાર લોકોને પકડવા માટે હોય છે પણ જયારે પોલીસ જ ગુનેગાર હોય ત્યારે તેને કોણ પકડતી હશે....
ક્યારેક પોલીસ ન સમજાય તેવુ કાર્ય કરતી હોય ત્યારે કહેવાનું મન થાય કે
" પોલીસ પ્રજાના રક્ષણ માટે હોય છે કે ભક્ષણ માટે
પોલીસ પ્રજાના બચાવવા માટે હોય છે કે ફસાવવા માટે
પોલીસ પ્રજાને સુખી કરવા માટે હોય છે કે દુખી કરવા માટે
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો