" એવું લાગે છે કે નબળાં અને ખા ખા કરતા લોકો જે દેશના રાજા બન્યા હોય તે દેશના અણસમજુ અને વિચારહીન પ્રજાના મત ની દેણ છે "
" દુશ્મનને હજાર મોકા આપો કે તે તમારો દોસ્ત બની જાય પણ ભ્રષ્ટાચાર રાજકારણીને એક મોકો પણ આપવો જોઈએ નહી નહિતર તે દેશને તો લુટી લેતો હોય છે પણ બીજી વખતમાં તે દેશની પ્રજાને પણ લુટી જાય છે " હહ્હાહા
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો