-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

ગુરુવાર, 3 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" એવું લાગે છે કે નબળાં અને ખા ખા કરતા લોકો જે દેશના રાજા બન્યા હોય તે દેશના અણસમજુ અને વિચારહીન પ્રજાના મત ની દેણ છે "




" દુશ્મનને હજાર મોકા આપો કે તે તમારો દોસ્ત બની જાય પણ ભ્રષ્ટાચાર રાજકારણીને એક મોકો પણ આપવો જોઈએ નહી નહિતર તે દેશને તો લુટી લેતો હોય છે પણ બીજી વખતમાં તે દેશની પ્રજાને પણ લુટી જાય છે " હહ્હાહા







be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets