-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

રવિવાર, 20 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" જે લોકો મંદિરમાં ભગવાનના અલંકારો ચોરી કરવામાં ભય ના અનુભવતા હોય તેવા લોકો સામાન્ય લોકોના ઘરમાં ચોરી કરવામાં શું ભય અનુભવે ?




" ભગવાનને અલંકારોની અને પૈસાની જરૂર નહી હોય અથવા તો જરૂર પડતી નહી હોય એટલે જ તેવો ચોર લોકોને મંદિરમાં ચોરી કરવા દેતા હશે "




be happy yaa

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets