" એવું લાગે છે કે માનવ દુનિયામાં કોઇથી ડરતો રહે એટલે જ્યાંત્યા ભગવાનનું મંદિર બનાવવામાં આવે છે.મંદિરને જોઇને પ્રેમ થવાને બદલે ડર વધુ લાગતો હોય છે કારણ કે દુનિયામાં ખોટું કર્યા શિવાય કઈ ચાલતું નથી અને જે સાચો વ્યક્તિ છે તે કોઈ રીતે જીવી શકતો નથી.તથા ખરાબ નો અંત પણ અંતે ખરાબ જ આવતો હોય છે"
be happy yaar
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો