" બેંકવાળા એ હોમ લોનની જેમ મંદિર લોન પણ આપવી જોઈએ,આમ કરવાથી જે રખડતા-ભટકતા સાધુ-મહાત્મા છે તેને પણ સામાન્ય લોકોને ઘર બને અને તેમાં રહે તેમ તેવો મંદિરમાં રહે અને આરામથી ભગવાનનું ભજન-કીર્તન કરી શકે,અને બીજું ઘર હોય તો જાવક રહે જયારે મંદિર હોય તો આવક આવક જ રહેવાની અને બેંક હપ્તા પણ ફટાફટ ભરાય જવાના"
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો