-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

મંગળવાર, 9 ફેબ્રુઆરી, 2016

મારા વિચારો,

" ક્યારેક એ કહેવું મુશ્કેલ છે કે લોકો ભગવાનથી ડરી રહ્યા છે એટલે ભક્તિ કરી રહ્યા છે કે પછી ભગવાનને પ્રેમ કરે છે એટલે ભક્તિ કરી રહ્યા છે,અને એક વાત એ પણ સત્ય છે કે એજ લોકો ડરતા હોય છે જે પોતાના જીવનમાં કઇક અસત્ય અને ખરાબ કાર્ય કરતા હોય છે "


be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets