" ક્યારેક એ કહેવું મુશ્કેલ છે કે લોકો ભગવાનથી ડરી રહ્યા છે એટલે ભક્તિ કરી રહ્યા છે કે પછી ભગવાનને પ્રેમ કરે છે એટલે ભક્તિ કરી રહ્યા છે,અને એક વાત એ પણ સત્ય છે કે એજ લોકો ડરતા હોય છે જે પોતાના જીવનમાં કઇક અસત્ય અને ખરાબ કાર્ય કરતા હોય છે "
be happy yaar
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો