" લાગે છે કે આપણા પ્રેમની ભગવાન કરતા બીજાને વધુ જરૂર છે, ભગવાન માટે આપણે સંતાન કહેવાય અને તેવો આપણા પિતા કહેવાય ,એટલે જો સંતાન પ્રેમ ના કરે તો કઈ નહિ પણ પિતા તો પોતાના સંતાનને પ્રેમ કરવાના જ છે. એટલે બીજા જે ગરીબ અને નિરાધાર લોકો છે તેને વધુ પ્રેમ કરવો જોઈએ,અને આપણે જે ભગવાનને આપીએ છીએ તે તેને બધું આપવું જોઈએ
BE HAPPY YAAR
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો