-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

મંગળવાર, 23 ફેબ્રુઆરી, 2016

મારા વિચારો,

" મેં એવા ધણા લોકોની પોસ્ટ પર વાંચન કરેલું છે કે હું અનામતનો વિરોધી છું.એટલે મને તેવી કોઈ પોસ્ટ.કોમેન્ટ કે વિચારમાં સામેલ કરવો નહી.પણ જો આ લોકોને અનામત આપવાનું કહેવામાં આવે તો તેવા વિરોધી લોકો પણ ભિખારી જેમ હાથમાં પૈસા લેતા હોય તેમ લેવા લાગતા હોય છે.અને એવા જ વધુ લોકો અનામતનો વિરોધ કરે છે જે અનામતના વર્ગમાં આવતા હોય છે. "


" સંસારનો વિરોધ કરનારના સાધુ-બાવા અને અનામતનો વિરોધ કરનારા લોકો બન્ને એક જેવા જ લાગે છે.કારણ કે સાધુ-બાબા ભલે સંસારનો વિરોધ કરતા હોય તો પણ તેવો સંસારી લોકોની વચ્ચે જ રહેતા હોય છે"


હસવું આવે છે આવા લોકો પર હહાહા...................







be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets