" સમાજના લોકોનો ગૌમાતા પ્રત્યેનો પ્રેમ જોરદાર હોય એમ લાગે છે કારણ કે તે લોકો ઘરમાં રહેલા કચરાનો ડબ્બામાં જયારે ગૌમાતા ભૂખી હોય અને કઇક ખાવા આવે ત્યારે તેવો તેને કઈ ખાવા દેતા નથી,કારણ કે તે લોકો એમ મને છે કે ગૌમાતાને ખરાબ હોય અને કચરો હોય તેવું થોડું ખાવા દેવાય,આવું આપણે ઘરે ખાવા દઈએ તો આપણને પાપ લાગે.જો કે બીજી વાત એ પણ છે કે સમાજના રહેલા ગૌભકતો ગાયમાતાને કચરો ખાવા નથી દેતા પણ જયારે તે ગૌમાતા ક્યારેક ઓચિંતા આવી ચડે ત્યારે તેને લાકડીનો માર જરૂર ખાવા આપે છે.
" ગૌભક્તો ગાયમાતાને સારું તો ખાવા આપવું નથી અને ગાયમાતા કચરાપેટીમાં રહેલો કચરો ખાય છે તે તેવો તેને ખાવા દેતા નથી "
#પાપ_પણ_ચાલી_ગજબની_ચીજ_હોય_એમ_લાગે_છે "
be happy yaar
" ગૌભક્તો ગાયમાતાને સારું તો ખાવા આપવું નથી અને ગાયમાતા કચરાપેટીમાં રહેલો કચરો ખાય છે તે તેવો તેને ખાવા દેતા નથી "
#પાપ_પણ_ચાલી_ગજબની_ચીજ_હોય_એમ_લાગે_છે "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો