" બહાર કે બજારમાં રામાયણની વાતો કરતા લોકો ઘરે આવીને મહાભારતનું સર્જન પણ કરતા હોય છે અથવા તો મહાભારતના બીજ પણ રોપતા હોય તેવું પણ બની શકતું હોય છે,કારણ કે મંદિરમાં પૂજા કરનાર બધા પુજારી નથી હોતા તેમ સારી સારી અને ધાર્મિક વાતો અને સત્સંગ કરનારા બધા ધાર્મિક પણ હોતા નથી....
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો