" લોકોને જીવ-હિંસાથી નફરત આવે છે.જીવ-હિંસા કરે છે તેના પર પણ તેને નફરત આવે છે પણ પોતાના ધર્મના પ્રતિક સમું કોઈ જીવ પર કોઈ અત્યાચાર કરતા હોય તો જ તેને જીવ-હિંસા પર અને જીવ-હિંસા કરનાર પર બહુ નફરત આવે છે બાકી કોઈ કીડી,મકોડા,બકરી.બળદની હિંસા કરે તો કોઈને કઈ અસર થતી નથી,એટલે કે ત્યારે કોઈને જીવ-હિંસા થાય તેવું દેખાતું નથી વળી આવા નિર્દોષ જીવ પર કોઈ અત્યાચાર કરે તો પણ કોઈને કઈ ફેર પડતો નથી.લોકો સ્વાર્થી હોય છે બહુ................
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો