-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

બુધવાર, 23 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" ધર્મ જે શીખવતું નથી તે લોકો ઝડપથી શીખી જતા હોય છે અને ધર્મને જે શીખવવાનું હોય છે તે માણસ મૃત્યુ પામે ત્યાં સુધી શીખી શકતો નથી "




" એક પ્રશ્ન : " આસ્તિક લોકોથી સમાજમાં શાંતિ.ભાઈ-સારો અને સદભાવના જળવાય રહે છે કે નાસ્તિક લોકોથી."







" ધર્મને માનવો કે ન માનવો તે આપણી અંગત વાત છે પણ ભગવાનને કોઈની મદદ કરવી તે પણ તેની અંગત વાત હોઈ શકે છે યાર "




be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets