" ધર્મ જે શીખવતું નથી તે લોકો ઝડપથી શીખી જતા હોય છે અને ધર્મને જે શીખવવાનું હોય છે તે માણસ મૃત્યુ પામે ત્યાં સુધી શીખી શકતો નથી "
" એક પ્રશ્ન : " આસ્તિક લોકોથી સમાજમાં શાંતિ.ભાઈ-સારો અને સદભાવના જળવાય રહે છે કે નાસ્તિક લોકોથી."
" ધર્મને માનવો કે ન માનવો તે આપણી અંગત વાત છે પણ ભગવાનને કોઈની મદદ કરવી તે પણ તેની અંગત વાત હોઈ શકે છે યાર "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો