" કુતરું ક્યારે ઘોડો ન બની શકે,બકરી ક્યારેય શિયાળ ન બની શકે,હાથી ક્યારેય દીપડો ન બની શકે,આ બધા પ્રાણીઓ જેમ જન્મે તેમ જ જીવે છે અને તેમ જ મૃત્યુ પામે છે પણ મનુષ્ય જાત જ એક એવી છે જે જન્મે છે માનવ તરીકે પણ તેવો જીવે છે સજ્જન તરીકે અથવા તો દુર્જન તરીકે,દાનવ તરીકે અથવા તો માનવ તરીકે,વિલન તરીકે અથવા તો હીરો તરીકે,આ મનુષ્ય જાત માટે પ્રગતી ની વાત કહેવાય કે અધોગતિ ની તે કહેવું બહુ મુશ્કેલ છે yaar....
" આ દુનિયામાં ભલે અગણિત માનવનો જન્મ થયો હોય પણ કેટલાક નસીબદાર હોય તેવો જ માણસ તરીકે જન્મે છે,જીવે છે અને મૃત્યુ પામે છે "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો