-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શનિવાર, 12 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" જ્યાં એક જ ઘરના સભ્યો વચ્ચે માથાકૂટ અથવા લડાઈ થતી હોય ત્યાં પડોસી અથવા તો બીજા કોઈ લોકો ફાવી જતા હોય છે તેમ જ્યાં એક જ ધર્મના લોકો વચ્ચે લડાઈ અને સંધર્ષ થતો હોય ત્યાં બીજા ધર્મના લોકો ફાવી જતા હોય છે,




" લડાઈ અથવા તો સંધર્ષ કરો પણ બીજા અન્યને ખબર પડવી જોઈએ નહી,અથવા તો લડાઈ કરવી જ જોઈએ નહી,કારણ કે લડાઈનો અંત વિનાશ જ છે બીજું કઈ નથી "




" યુદ્ધ ફૂલનું નહી પણ હમેશા કાંટાનું જ વાવેતર કરતું હોય છે "




be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets