" જ્યાં એક જ ઘરના સભ્યો વચ્ચે માથાકૂટ અથવા લડાઈ થતી હોય ત્યાં પડોસી અથવા તો બીજા કોઈ લોકો ફાવી જતા હોય છે તેમ જ્યાં એક જ ધર્મના લોકો વચ્ચે લડાઈ અને સંધર્ષ થતો હોય ત્યાં બીજા ધર્મના લોકો ફાવી જતા હોય છે,
" લડાઈ અથવા તો સંધર્ષ કરો પણ બીજા અન્યને ખબર પડવી જોઈએ નહી,અથવા તો લડાઈ કરવી જ જોઈએ નહી,કારણ કે લડાઈનો અંત વિનાશ જ છે બીજું કઈ નથી "
" યુદ્ધ ફૂલનું નહી પણ હમેશા કાંટાનું જ વાવેતર કરતું હોય છે "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો