" સામાન્ય પ્રજાને બધા લુંટવાનો જ ધંધો કરતા હોય એમ લાગે છે.રાજકારણી લોકો પ્રજા માટે જે સહાય આવે તે ભ્રસ્તચાર કરીને લુટી લેતા હોય છે.અને અમુક દંભી સાધુ-સંતો પ્રજાની મહેનતની કમાણીને ધર્મનો ઉપયોગ કરીને લુટી લેતા હોય છે.બીજું બાજુ અમુક ડોક્ટર પણ હવે તો બીમાર પ્રજા સારી થાય કે ના થાય પણ પોતાના પૈસા સારા થાય એવું માનીને લુટી રહી છે,આ દુનિયામાં દાતાર લોકો કરતા લુટારા લોકો વધુ રહે છે,માટે સાવધાન રહેવું બાકી તમે પણ લુટાય જશો "
" દરોજ મંદિરે જવાથી કે દરોજ ભગવાનનું નામ લેવાથી દરેક વ્યક્તિને જીવનમાં હમેશ માટે સુખ-શાંતિ જ રહેશે એવું કોણ કહી શકે છે,તેની ગેરંટી કોણ આપી શકે "
" અત્યારના જમાનામાં જે વસ્તુ.ભોગ પ્રસાદ અને પૈસા માનવને જરૂર છે તે બધી વસ્તુ લોકો મંદિરને આપી રહ્યા છે,માનવની જરૂરિયાતની વસ્તુ અમુક લોકો માનવને આપવાને બદલે મંદિર માં આપી રહ્યા છે.જો ધાર્મિક બનવું હોય તો અત્યારે મંદિરના ધર્મને છોડીને માનવધર્મ નિભાવો જોઈએ તો જ ધાર્મિક કહેવાય બાકી બધા તો આંધળું અનુકરણ કરતા હોય તેમ લાગે છે "
be happy યાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો