" હું પાટીદાર હોવાથી અનામત ને પસંદ કરું છું અને તમે પાટીદાર ના હોવાથી અનામતનો વિરોધ કરો છો અથવા તો પટેલને અનામત મળે તે તમને પસંદ નથી એટલે તમે વિરોધ કરો છો અથવા તો તમે અનામતમાં હોવાથી વધુ અનામત બીજી કોઈ જ્ઞાતિને ના મળવું એટલે તમે વિરોધ કરતા હોવ છું,કોઇપણ વિરોધ પાછળ કોઈને કોઈને કારણ જરૂર હોય છે,તે પછી પોતાના ફાયદા માટે હોય અથવા તો સમાજના ફાયદા માટે અથવા તો સરકારના ફાયદા માટે હોય..
" દરેક સરકારી નોકરિયાત અથવા પૈસાદાર લોકો અનામત વાળા હોતા નથી,કેટલાક દશરથ માંજી જેવા હોય છે જે પહાડ ચીરીને પણ રસ્તો બનાવી શકતા હોય છે અને કેટલાક રસ્તો હોવા છતાં રસ્તા પર ચાલી શકતા હોતા નથી "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો