-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" બદમાસ,વિલન અને ગુંડા જેવા લોકો પોતાનાથી ડરી રહ્યા નથી એમ માનતા કેટલાક પોલીસ લોકો સામાન્ય પ્રજાના ઘરમાં ખુચીને ડરાવી રહ્યા છે,.

" હવે દેશની સરહદ પર પણ જોખમ રહેલું છે અને દેશની અંદર પણ જોખમ રહેલું છે,સરહદ પર પ્રજા પર આંતકવાદીઓનો ખતરો છે અને દેશની અંદર અમુક પોલીસ લોકોનો ખતરો છે,જે કામ આતકવાદી નથી કરી શકી તે કામ અમુક પોલીસ કરી રહી છે "




" સૌરાષ્ટ્રની રસધાર અને વ્હોત્સ્પ્નમાં પોલીસે નીર્દોસ લોકો પર કરેલો અત્યાચારની કલીપ કોઇપણ માનવીનું લોહી ગરમ કરવા સક્ષમ છે "




be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets