" નાસ્તિક લોકો અને વિરોધ કરતા લોકો બન્ને ભાઈ-ભાઈ હોય તેમ લાગે છે કારણ કે જયારે સજ્જન લોકો કોઈ સારું કાર્ય કરતા હોય ત્યારે વિરુધી લોકો તેને નકારતા હોય તેમ ધાર્મિક લોકો જયારે કોઈ કાર્ય કરતા હોય ત્યારે નાસ્તિક લોકો નકારતા હોય છે.આ બન્ને ભાઈઓ કારણ વગર અથવા કારણ સાથે નકારતા હોય તે તો તેમને જ ખબર હોય છે પણ નકારવું તેની આદત હોય છે "
" કૂતરાની પૂછડીને ક્યારેય સીધી કરવાનો પ્રત્યન ના કરાય કારણ કે તમે ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ તે વાકી જ રહેવાની છે "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો