" અત્યારે બે પ્રકારના લોકો જોવા મળે છે.પહેલા પ્રકારના લોકો તે છે જે ધર્મની નિંદા કરે છે અને બીજા પ્રકારના લોકો એ છે જે અધર્મની નિંદા કરે છે,આ બન્ને પ્રકારના લોકો માંથી કોની નિંદા સાચી ગણવી તેજ કઈ સમજાતું નથી.કોણ સાચું છે તેજ કહેવું મુશ્કેલ છે "
" જો બધા માટે કુતરાઓ જ વફાદાર રહેવાનો હોય તો પ્રેમીઓ બેવફા જ નીકળવાના તેમાં કોઈ શંકાને સ્થાન નથી.અને જો તે વફાદાર નીકળે તો તેની ગણતરી..........આમાં થશે "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો