-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

રવિવાર, 29 નવેમ્બર, 2015

મારા વિચારો,



" અત્યારે બે પ્રકારના લોકો જોવા મળે છે.પહેલા પ્રકારના લોકો તે છે જે ધર્મની નિંદા કરે છે અને બીજા પ્રકારના લોકો એ છે જે અધર્મની નિંદા કરે છે,આ બન્ને પ્રકારના લોકો માંથી કોની નિંદા સાચી ગણવી તેજ કઈ સમજાતું નથી.કોણ સાચું છે તેજ કહેવું મુશ્કેલ છે "




" જો બધા માટે કુતરાઓ જ વફાદાર રહેવાનો હોય તો પ્રેમીઓ બેવફા જ નીકળવાના તેમાં કોઈ શંકાને સ્થાન નથી.અને જો તે વફાદાર નીકળે તો તેની ગણતરી..........આમાં થશે "




be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets