-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

ગુરુવાર, 12 નવેમ્બર, 2015

મારા વિચારો,

" કીમત અને ઈજ્જત-આબરૂ તો વધુ ખરાબ અને બદમાશ હોય તેવા લોકોને જ વધુ મળતી હોય છે બાકી સારા લોકોના ભાગ્યમાં તો ખાલી વખાણ જ હોય છે"
" સમાજના લોકોને ખરાબ અને બદમાશ લોકો પ્રત્યે બહુ ગુસ્સે અને ક્રોધ આવતો હોય છે પણ સૌથી વધુ પ્રેમ પણ સમાજના લોકોને તેવા પ્રત્યે જ હોય છે,આ પણ એક નક્કર વાસ્તવિકતા છે "
be happy યાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets