" વર્ષ બદલાય છે.મહિનો બદલાય છે.દિવસ બદલાય છે અને સમય પણ બદલાય છે પણ માણસ નથી બદલાતો.તે તો જ્યાં હોય ત્યાંનો ત્યાં જ રહે છે "
પરિવર્તન સંસારનો નિયમ છે પણ અમુક માટે,બાકી બધા તો જેમ ચાલે છે અથવા તો જેમ જીવે છે તેમ જ જીવે છે,નથી પોતાનામાં પરિવર્તન લાવતા કે ન થી કોઈનું પરિવર્તન સ્વીકારતા.
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો