" મત એ હવે લત જેવું લાગવા માંડ્યું છે " મત આપવાથી ઉમેદવાર તો કઈ ફાયદો થતો નથી પણ પણ જેને મત મળે છે તેને ધણો ફાયદો થાય છે કારણ કે પછી બેઠા બેઠા સમાજના કામ ના કરે તો કઈ નહી પણ ભ્રષ્ટાચાર કરીને કરોડોની કમાણી તો કરી શકે ને,એમ લાગે છે કે અત્યારના જમાનામાં ભગવાનને જો ટક્કર આપી શકે એમ હોય તો તે પૈસા જ છે, "
" ભગવાન જેટલા કામ નથી કરી શકતા તેનાથી વધુ કામ પૈસા કરી દેતા હોય તેમ લાગે છે "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો