-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શુક્રવાર, 20 નવેમ્બર, 2015

" માનવજાત "


માનવજાત રાજી હોય તો પથ્થર માટે મહેલ જેવા મંદિરો પણ બનાવી આપી અને જો રાજી ના હોય તો રસ્તા પર સુતેલા લોકો માટે ઝુપડા પણ બનાવી ના આપે
માનવજાત રાજી હોય તો પથ્થર સામે બત્રીસ ભાતના ભોજન પણ ધરે અને
રાજી ના હોય તો ભૂખ્યા હોય તેને રોટલાનો એક ટુકડો પણ ના આપે
માનવજાત રાજી હોય તો પથ્થરને દરોજ નવા નવા વાઘા પણ પહેરાવી દે અને રાજી ના હોય તો નગ્ન હોય તેને એક કપડું પણ ના આપે
માનવજાત રાજી હોય તો પથ્થર માટે કરોડોનું દાન પણ આપી દે અને
રાજી ના હોય ભિખારીને રૂપિયાનો એક સિક્કો પણ ના આપે
માનવજાત રાજી હોય તો પથ્થરને પણ દૂધ-ઘીથી સ્નાન કરાવી દે અને
રાજી ના હોય તો તરસ્યાને પાણીનો ગ્લાસ પણ ના આપે
માનવજાત રાજી હોય તો પથ્થરને પણ ભગવાન માનવા લાગે અને
જો રાજી ના હોય તો પોતાના માં-બાપ તેના માટે કઈ ના હોય "

be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets