-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

બુધવાર, 4 નવેમ્બર, 2015

મારા વિચારો,



" અમુક લોકોને પોતાના માતા પિતાના આશીર્વાદ કરતા ભગવાનના આશીર્વાદ લેવા વધુ ગમે છે એટલે તો લોકો પોતાના માતા પિતાના ચરણને છોડીને મંદિરમાં ભગવાનના ચરણ વધુ પકડે છે,આવા ભગવાનના ચરણ પકડવા વાળા લોકો એમ કદાચ માનતા હશે કે માતા-પિતા તો ખાલી જન્મ જ આપી શકે બાકી સુખ સમૃધી અને શાંતિ અને અંતે મોક્ષ તો ભગવાન જ આપી શકે છે,

આજના લોકો પોતાના માતા પિતાને વૃધાશ્રમમાં મોકલી રહ્યા છે અને પથ્થરમાં રહેલા ભગવાનને ધરમાં રહીને સારા એવા સ્થાનમાં સ્થાપન કરે છે,,ખરેખર આજના લોકોની ભગવાન પ્રત્યેની ભક્તિ સમરા કાઢે છે,,,,,


‪#‎BE_HAPPY_YAAR‬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets