" જો તમારે જીવનમાં શાંતિ જોઈતી હોય તો મહેરબાની કરીને બીજાની શાંતિ હણવાની,લુંટવાની કોશીસ ના કરો.
" અફવાથી સાવધાન રહેવું કારણ કે અફવા તમને ગરમ પણ બનાવે છે અને નરમ પણ બનાવે છે,અફવા તમને ન કરવાનું પણ કરાવે છે અને કરાવવાનું પણ કરાવે છે. "
" કારણવગર સમાજને નુકશાન થાય અથવા તો તેને હાની પહોચે તેવું ક્યારેય કોઈએ કરવું જોઈએ નહી કારણ કે આપણને પણ સમાજનો એક ભાગ જ છીએ,ક્યારેક આપણ સાથે પણ આવું થઇ શકે.શાંત રહો,સલામત રહો
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો