-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

બુધવાર, 26 ઑગસ્ટ, 2015

મારા વિચારો

   

" જો તમારે જીવનમાં શાંતિ જોઈતી હોય તો મહેરબાની કરીને બીજાની શાંતિ હણવાની,લુંટવાની કોશીસ ના કરો.




" અફવાથી સાવધાન રહેવું કારણ કે અફવા તમને ગરમ પણ બનાવે છે અને નરમ પણ બનાવે છે,અફવા તમને ન કરવાનું પણ કરાવે છે અને કરાવવાનું પણ કરાવે છે. "

" કારણવગર સમાજને નુકશાન થાય અથવા તો તેને હાની પહોચે તેવું ક્યારેય કોઈએ કરવું જોઈએ નહી કારણ કે આપણને પણ સમાજનો એક ભાગ જ છીએ,ક્યારેક આપણ સાથે પણ આવું થઇ શકે.શાંત રહો,સલામત રહો

be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets