" ભગવાન કહે છે : હે મારા કલયુગી વત્સ - તું મને ભોજન અર્પણ કર નહી કે ગરીબોને , તું મને પૈસા આપ નહી કે જરૂરીયાત વાળા લોકો ને,તું મારા મંદિર બનાવ નહી કે જે ખુલ્લા વગડામાં રહે છે તેવા લોકો માટે,તું મને જ સર્વ-શક્તિશાળી માન નહી કે પોતાના માતા-પિતાને જો તું આવું કરીશ તો તું આ લોકના સર્વ સુખ ભોગવી અંતે પરમલોક ના સુખ ભોગવીશ અને અંતે મોક્ષ ને પામીશ "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો