-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

સોમવાર, 11 જાન્યુઆરી, 2016

મારા વિચારો,



" ભગવાન કહે છે : હે મારા કલયુગી વત્સ - તું મને ભોજન અર્પણ કર નહી કે ગરીબોને , તું મને પૈસા આપ નહી કે જરૂરીયાત વાળા લોકો ને,તું મારા મંદિર બનાવ નહી કે જે ખુલ્લા વગડામાં રહે છે તેવા લોકો માટે,તું મને જ સર્વ-શક્તિશાળી માન નહી કે પોતાના માતા-પિતાને જો તું આવું કરીશ તો તું આ લોકના સર્વ સુખ ભોગવી અંતે પરમલોક ના સુખ ભોગવીશ અને અંતે મોક્ષ ને પામીશ "







be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets