" એમ લાગે છે કે પાટીદાર પ્રજાએ જો પોતાનો પૈસો ધર્મમાં કે અથવા તો તેના કોઈ સમ્પ્રદાયોંમાં કે પછી કોઈ રાજકારણ અને મંદિરો માટે ના વાપર્યો હોત તો આજે તેને અનામત માગવાની નોબત ના આવત "
" જેમ જેમ ધાર્મિકો વધતા જાય છે તેમ તેમ ગરીબોની સખ્યા વધતી જતી હોય એમ લાગે છે અને જેમ જેમ મંદિરો વધતા જાય છે તેમ તેમ ભિખારી અને નિરાધાર લોકોની હાલત કફોડી બનતી જાય છે "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો