" એવું સાંભળ્યું છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી જે તમે પાપ કર્યા છે તે બધા ધોવાય જતા હોય છે.જો આમ ખરેખર થતું હોય તો મારા મતે જે ગુનેગાર હોય અને જેણે પોતાના જીવનમાં ધણા બધા પાપ કર્યા હોય તેને સરકારે પહેલા ગંગા નદીમાં સ્નાન કરવા દેવું જોઈએ અને પછી જ તેને કોઇપણ પ્રકારની સજા કરવી જોઈએ,કારણ કે તેમ કરવાથી તેના પાપ તો ધોવાય જશે અને બીજા જન્મમાં તે નવી જિંદગી નવેસરથી તો ચાલુ કરી શકે અને હા દરેક ગુનેગાર ગંગા નદીમાં સ્નાન કરવું ફરીજીયાત છે તેવો કાયદો પણ સરકારે બનાવો જોઈએ ............હહાહા
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો