પાટીદાર લોકોને આ ફૂલ ગુલાબી ઠંડીમાં પેંડા અને અળદિયા ખાવાની ઇરછા અને અપેક્ષા રાખે છે પણ ભાજપ પક્ષ અને સરકાર તેને પાવલી વાળી ચોકલેટ આપીને રાજી કરવાનો પ્રયત્ન કરે છે "
" આપણો સંધર્ષ સતા અને સંપતી માટે નથી પણ આજાદી માટે છે -ડો.ભીમરાવ આંબેડકર ,
તેમ હે પાટીદારો
" આપણો સંધર્ષ સતા અને સંપતી માટે નથી પણ અનામત માટે છે "
( અનામત દુર કરવાનો અથવા તો અનામત મેળવવું )
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો