-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

સોમવાર, 4 જાન્યુઆરી, 2016

મારા વિચારો,



પાટીદાર લોકોને આ ફૂલ ગુલાબી ઠંડીમાં પેંડા અને અળદિયા ખાવાની ઇરછા અને અપેક્ષા રાખે છે પણ ભાજપ પક્ષ અને સરકાર તેને પાવલી વાળી ચોકલેટ આપીને રાજી કરવાનો પ્રયત્ન કરે છે "

" આપણો સંધર્ષ સતા અને સંપતી માટે નથી પણ આજાદી માટે છે -ડો.ભીમરાવ આંબેડકર ,


તેમ હે પાટીદારો

" આપણો સંધર્ષ સતા અને સંપતી માટે નથી પણ અનામત માટે છે "
( અનામત દુર કરવાનો અથવા તો અનામત મેળવવું )


be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets