" ભગવાનનું નામ લેતા જ કોકનું મગજ છટકી જતું હોય છે અને કેટલાક ભગવાનનું નામ લેતા લેતાજ મગજ છટકી ગયેલું હોય છે "
" કોઈ જાણીતું અને સારું વ્યક્તિ મૃત્યુ પામે એટલે લોકો તેના ફેચબુકમાં તેના વિષે એક-બે સારા વાક્યો કહીને શોક વ્યક્તિ કરતા હોય છે,પણ શોક વ્યક્ત કરવાને બદલે ખરેખર તેના પ્રત્યે તેવો ને હમદર્દી હોય તો તેના કુટુંબને આર્થિક રીતે મદદ કરો.અથવા બીજી કઈ મદદ કરો કારણ કે શોક કરવાથી તેના કુટુંબ અને મૃત્યુ પામનાર વ્યક્તિને કઈ મળવાનું નથી પણ હા તમારા ફેચબુક મિત્રો માટે તમે મૃત્યુ પમ્યો છે તે વ્યક્તિ પ્રત્યે તમને દુખ થાય છે એવું જરૂર લાગતું હશે "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો