" અમુક વ્યક્તિ એવા હોય છે કે જેને તમે કઈક કામ સોપ્યું હોય તો તેવો કહેતા હોય છે કે પોતે અભણ છે એટલે કઈ ખબર પડતી નથી પણ જો તેજ વ્યક્તિને પૈસા આપવામાં આવે ત્યારે તેની અભણતા ક્યાં ગાયબ થઇ જાય અને તે ત્યારે એમ પણ ન કહે કે હું અભણ છુ અને મને ક્યાં કઈ ખબર પડે છે "
" એવું લાગે છે કે આ દુનિયામાં ધર્મ અને પૈસા દરોજ પોતાનો પ્રભાવ દિન-પ્રતિદિન માનવજાત પર વધારતો જતો હોય છે "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો