-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

મંગળવાર, 5 જાન્યુઆરી, 2016

મારા વિચારો,



" ભગવાનની મરજી વિરુદ્ધ એક પાંદડું પણ હલતું નથી તેવું જે લોકો માને છે અથવા તો તેમાં જે લોકો વિશ્વાસ ધરાવે છે તે લોકોને તે પણ સમજી જવું જોઈએ કે જે લોકો ભગવાનનું અપમાન કરે છે અથવા તો ભગવાનને અપશબ્દો કહે છે અથવા તો ભગવાન વિષે જેમ તેમ બોલે છે તે પણ ભગવાનની મરજી જ હોવાની,જો તેની મરજી ના હોત તો લોકો તેના વિષે કઈ પણ બોલત નહી અને હા હું પણ જે પણ લખું છું,તમને કહું છું તે પણ ભગવાનની મરજી ગણવી.કારણ કે જો તેની મરજી ના હોત તો હું પણ આવું કઈ લખી શક્યો ના હોત




be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets