" આ દેશમાં એવા લોકો વધુ રહે છે કે જો તમે ભગવાન વિષે કઈ જેવું તેવું બોલો અથવા તો લખો તો હિંસા પર ઉતરી આવે છે અને લખનાર કે બોલનારની પથારી ફેરવી નાખે છે પણ જે લોકો ધર્મમાં જ રહીને અથવા ભગવાનનું નામ લઈને ખોટા-ગંદા ધંધા કરે છે અથવા તો સમાજને નુકશાન કરે છે.જે ધર્મનો આશરો લઈને જેવા-તેવા ધંધા કરે છે તેવા લોકોને તેવો કઈ કરી શકતા નથી.
be happy yaar
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો