-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

બુધવાર, 1 એપ્રિલ, 2015

મારા વિચારો

" લોકો જ્યાં ત્યાં મંદિર બનાવી ધર્મ નું કામ કરે છે કે પછી 
   પૈસા કમાવવા માટે નો નવો ધંધો શરુ છે ,સાલું એ નઈ ખબર
   પડતી કે લોકો ને પથ્થર માં ભગવાન આશાનીથી દેખાય છે પણ 
   માનવ માં માણસાઈ દેખાતી નથી , બધું બહુ રમુજી અને વિચિત્ર જેવું લાગે છે "

BE HAPPY YAAR

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets