" આ દુનિયામાં બે પ્રકારના લોકો સુખી અને શાંતિવાળા છે, એક તો જેનો જન્મ આ દુનિયામાં થયો નથી તે અને જે આ દુનિયામાંથી મૃત્યુ પામ્યા છે તે ,,,,,,,,,,,
ભગવાન બધાયના આત્માને જે મૃત્યુ પામ્યા છે, જેનું મૃત્યુ આવાનું છે અને જેનું મૃત્યુ બાકી છે તેને શાંતિ અને સ્વર્ગમાં જગ્યા આપે તેવી પ્રાથના કરું છું,મૃત્યુ પછી મારું તમારું અને બધાયના આત્માને શાંતિ અને સ્વર્ગ મળે તેવી અગાઉથી ભગવાનને પ્રાથના કરું છું,હરી ઓમ ,,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો