" એક વર્ષના ૩૬૫ દિવસમાંથી જો માણસને એક દિવસ પણ દુખ અને અશાંતિ આવે પડે તો તે પોતાની જિંદગીને નકામી અને દુખી સમજવા લાગે છે,યાર ખબર નથી પડતી કે લોકોએ ૩૬૫ દિવસ માંથી ૩૬૪ દિવસ સુખી રહી શકતો હોય તો શું તે એક દિવસ દુખી રહી શકે નહી."
" દુખ તો ભગવાનને પણ હતું તો આપણા જેવા પામર જીવોને પણ દુખ પડે તેમાં શું નવી નવાઈ કહેવાય "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો