" જીવનમાં ભગવાન બધાને એકવખત અથવા તો ધણી વખત મળતા જ હોય છે,કા માણસ તેને ઓળખી શકતો હોતો નથી અથવા તો તેના પર વિશ્વાસ કરી શકતો હોતો નથી અથવા તો તે તેને માનવા તૈયાર હોતો નથી, તે ભગવાન પછી માં-બાપ સ્વરૂપમાં હોઈ શકે,અથવા તો મંદિરમાં મૂર્તિ સ્વરૂપે હોઈ શકે અથવા તો કોઈ સાચા સંત તરીકે હોઈ શકે. "
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો