-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

રવિવાર, 12 એપ્રિલ, 2015

મારા વિચારો



     " જીવનમાં ભગવાન બધાને એકવખત અથવા તો ધણી વખત મળતા જ હોય છે,કા માણસ તેને ઓળખી શકતો હોતો નથી અથવા તો તેના પર વિશ્વાસ કરી શકતો હોતો નથી અથવા તો તે તેને માનવા તૈયાર હોતો નથી, તે ભગવાન પછી માં-બાપ સ્વરૂપમાં હોઈ શકે,અથવા તો મંદિરમાં મૂર્તિ સ્વરૂપે હોઈ શકે અથવા તો કોઈ સાચા સંત તરીકે હોઈ શકે. "

BE HAPPY YAAR

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets