-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

ગુરુવાર, 16 એપ્રિલ, 2015

અન્ય સાહિત્ય



    " જે વ્યક્તિ કે લોકો જાહેરમાં કે પછી કોઈ મંદિરના પગથીયા પર બીજા સામે પૈસા માટે અથવા તો ભોજન માટે પોતાના હાથ લાંબા કરે તેને બધા લોકો ભિખારી તરીકે ઓળખે છે પણ જે લોકો મંદિરમાં જઈને ભગવાન સામે બેસીને પોતાના જીવનનું સુખ-શાંતિ કે સમૃધી માટે પ્રાથના કરે અથવા તો ભગવાન સામે ભીખ માંગે તો લોકો તેને ભિખારી નથી કહેતા પણ ભક્ત કહે છે,,,

    બન્ને જગ્યાએ આપણે બીજા પાસે માગવાનું જ કામ કરવાનું છે પણ એક જગ્યાએ આપણે ભક્ત તરીકે ઓળખાય છે અને બીજી જગ્યાએ આપણે ભિખારી તરીકે ઓળખાય છે,કોઇપણ જગ્યાનો પણ થોડો ધણો પ્રભાવ હોય છે યાર


be happy yar,,,,,,,

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets